મનોચિકિત્સા બુક

મનોચિકિત્સા બુક

આ પુસ્તક ગુજરાતી સમાચાર પત્ર "દિવ્ય ભાસ્કર" અને "સૌરાષ્ટ્ર સમાચાર" માં પ્રકાશિત થયેલા માનસિક રોગો અંગેના વિવિધ લેખોનો સંગ્રહ છે. તેમાં હતાશા, ડિપ્રેશન, સ્કિઝોફ્રેનિયા, ઓસીડી, મેનિયા, જાતીય આરોગ્ય, સોમટોફોર્મ, ડિસઓર્ડેર, સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે.

કિંમત માત્ર રૂ. 50 + રૂ. 50 પોસ્ટેજ ચાર્જ એક્સ્ટ્રા.

'મનોચિકિત્સા' પુસ્તક મેળવવા માટે UPI થી રૂ. 100 નીચેનો QR કોડ સ્કેન કરી મોકલશો.

ખાસ નોંધ:

પૈસા મોકલ્યા પછી વોટસઅપ મેસેજ માં તમારૂં નામ, સરનામું તથા ફોન/મોબાઈલ નંબર ખાસ લખશો, સાથે પૈસા મોકલ્યાનો સ્ક્રીન શોટ પણ ખાસ મોકલશો.

ઉપરોક્ત પુસ્તક ઘરબેઠાં ઓનલાઇન મેળવવા સંપર્ક કરો - લોકમિલાપ ઓનલાઇન.